ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ?

નાણાં વિષયક
કૃષિ વિષયક
સંરક્ષણ વિષયક
શિક્ષણ વિષયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા.

સી. રાજગોપાલાચારી
કનૈયાલાલ મુનશી
સરોજીની નાયડુ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બજેટ (અંદાજપત્ર) માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે.
તે ચોકકસ સમયગાળાનું હોય છે.
તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP