ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર માટે હાઈકમિશનર ઓફિસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1870 1949 1999 1993 1870 1949 1999 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ? નાણાં વિષયક કૃષિ વિષયક સંરક્ષણ વિષયક શિક્ષણ વિષયક નાણાં વિષયક કૃષિ વિષયક સંરક્ષણ વિષયક શિક્ષણ વિષયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. સી. રાજગોપાલાચારી કનૈયાલાલ મુનશી સરોજીની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી કનૈયાલાલ મુનશી સરોજીની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બજેટ (અંદાજપત્ર) માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ? તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે. તે ચોકકસ સમયગાળાનું હોય છે. તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે. આપેલ તમામ તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે. તે ચોકકસ સમયગાળાનું હોય છે. તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માન. રાજ્યપાલને માફી આપવાની સત્તા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે ? 162 160 161 159 162 160 161 159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ-80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહતમ સંખ્યા જણાવો. 245 238 250 253 245 238 250 253 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP