ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં ૯૩ મંત્રીઓ હતા ? પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રીયકક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવેલ હોવી જોઈએ ? 3 4 6 5 3 4 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ? બી. આર. આંબેડકર અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર આપેલ પૈકી કોઈ નહીં જે. બી. કૃપલાણી બી. આર. આંબેડકર અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર આપેલ પૈકી કોઈ નહીં જે. બી. કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે ? અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP