ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ? આપેલ તમામ રાજ્ય નામદાર રાજ્યપાલશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી આપેલ તમામ રાજ્ય નામદાર રાજ્યપાલશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમાનતાના અધિકારની અંદર શું આવે છે ? આપેલ તમામ શાસનની અંદર રોજગારના અવસરની સંબંધમાં સમાન અવસર શાસન દ્વારા ધર્મ અથવા જાતિના આધાર પર ભેદભાવ કરાશે નહીં. કાયદાના દ્વારા સમાન સંરક્ષણ આપેલ તમામ શાસનની અંદર રોજગારના અવસરની સંબંધમાં સમાન અવસર શાસન દ્વારા ધર્મ અથવા જાતિના આધાર પર ભેદભાવ કરાશે નહીં. કાયદાના દ્વારા સમાન સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલ છે ? આર્ટિકલ – 237 આર્ટિકલ – 181 આર્ટિકલ – 244 આર્ટિકલ – 97 આર્ટિકલ – 237 આર્ટિકલ – 181 આર્ટિકલ – 244 આર્ટિકલ – 97 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ? ભારત સરકારના નાણામંત્રી લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપ્રમુખ ભારત સરકારના નાણામંત્રી લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ? ચોથી ત્રીજી પહેલી પાંચમી ચોથી ત્રીજી પહેલી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? જવાહરલાલ નેહરુ સી. રાજગોપાલાચારી ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ સી. રાજગોપાલાચારી ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP