ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ? નામદાર રાષ્ટ્રપતિશ્રી આપેલ તમામ નામદાર રાજ્યપાલશ્રી રાજ્ય નામદાર રાષ્ટ્રપતિશ્રી આપેલ તમામ નામદાર રાજ્યપાલશ્રી રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર શોષણ સામેનો અધિકાર સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર શોષણ સામેનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સૌ પ્રથમ કેન્દ્રિય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો. ઈન્દિરા ગાંધી રાજકુમારી અમૃતા કૌર રાજકુમારી અનંતા સીંઘ કમલા નહેરૂ ઈન્દિરા ગાંધી રાજકુમારી અમૃતા કૌર રાજકુમારી અનંતા સીંઘ કમલા નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ? 72મો સુધારો 73મો સુધારો 71મો સુધારો 74મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 71મો સુધારો 74મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજયની વિધાનસભાએ અથવા વિધાન પરિષદવાળા રાજયમાં, રાજયના વિધાનમંડળના બંને ગૃહોએ પસાર કરેલું કોઈપણ વિધેયક રાજયપાલની અનુમતિ વગર કાયદો બની શકતું નથી તેવી બંને જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-200 અનુચ્છેદ-201 અનુચ્છેદ-202 અનુચ્છેદ-168 અનુચ્છેદ-200 અનુચ્છેદ-201 અનુચ્છેદ-202 અનુચ્છેદ-168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વતંત્રતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોય છે ? 48 દિવસ 12 દિવસ 30 દિવસ 24 દિવસ 48 દિવસ 12 દિવસ 30 દિવસ 24 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP