ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ?

નામદાર રાષ્ટ્રપતિશ્રી
રાજ્ય
નામદાર રાજ્યપાલશ્રી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ?

ડૉ. કે. એમ. મુનશી
ડૉ. બાબાસાહેબ આંબેડકર
જગજીવન રામ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાધ ન આવે તે રીતે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ -23
અનુચ્છેદ -22
અનુચ્છેદ -24
અનુચ્છેદ -25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અકસ્માતમાં પ્રથમ દર્શનીય પુરાવો (prima facie Evidence) કોને કહેવામાં આવે છે ?

સાક્ષીની જુબાનીને
ઉપરના બધાજ
પંચનામાને
તબીબી પ્રમાણપત્રને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ?

આપેલ પૈકી કોઈ નહીં
દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship)
વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship)
બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP