ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ?

રાજ્ય
આપેલ તમામ
નામદાર રાષ્ટ્રપતિશ્રી
નામદાર રાજ્યપાલશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

સંસદ
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

30 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1930
26 નવેમ્બર, 1949
24 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP