GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'પિછવાઈ' ચિત્રકલા સંદર્ભમાં નીચેના પૈકી કયા / કયું વિધાન સાચું / સાચા છે ?
1. પુષ્ટિમાર્ગ ચિત્રકલા છે.
2. કેન્વાસ ઉપર દોરાય છે.
3. શ્રીનાથજી ભગવાનની પાછળ રાખવામા આવતું ચિત્ર.
4. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ.

1,2 અને 3
માત્ર 2 અને 4
માત્ર 1 અને 3
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP