સામાન્ય જ્ઞાન (GK)
આધુનિક કવિ કોણ છે?

બાલમુકુંદ દવે
સીતાંશું યશચંદ્ર
પુજાલાલ
મનસુખલાલ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

વિનયચંદ્રસૂરિ
કવિ સુભટ
કવિ પાલ્હણપુત્ર
પ્રભાચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

મહમૂદ ગઝનવીએ
શિહાબુદીન ધોરી
કુતુબુદીન બખ્તિયારે
કુતુબુદીન ઐબિકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

ગણદર્પણ
તરંગવઈ
કહાવલી
દ્રયાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જી.ડી.સી.આર (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે ?

General Development Control Regulations
General Development Control Rules
General Development Control Reforms
General Development Controlling Regulations

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ?

આપેલ તમામ
કથારત્નસાગર - કથાસંગ્રહ
નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ
પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP