સામાન્ય જ્ઞાન (GK)
આધુનિક કવિ કોણ છે?

મનસુખલાલ ઝવેરી
બાલમુકુંદ દવે
પુજાલાલ
સીતાંશું યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ?

ચામડી-દાંત-પેઢાના રોગો માટે
હૃદય રોગની સારવાર
શરદી-ઉધરસ-તાવ માટે
વાત અને કફ દૂર કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખારાઘોડા શું છે ?

આમાનું કોઇ નથી
ઘોડાની જાત છે
મીઠાની જાત છે
સ્થળનું નામ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો.

મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ
મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન
મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન
મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરબીમાં ટેલિફોનિક સંદેશા વ્યવહારની શરૂઆત કોણે કરાવી હતી ?

લખધીરજી રાવજી
જાયાજી રાવજી
વાઘજી રાવજી
કાન્યાજી રાવજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP