સામાન્ય જ્ઞાન (GK)
આધુનિક કવિ કોણ છે?

બાલમુકુંદ દવે
સીતાંશું યશચંદ્ર
પુજાલાલ
મનસુખલાલ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.

નંદગોપને
કુષ્ણને
નાગને
બલરામને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ?

સૈયદ મહમ્મદ સાદુલ્લા
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ટી માધવરાવ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે પંચાયતન મંદિર આવેલા છે ?
૧. ખેડાવાડા, સાબરકાંઠા
૨. આસોડા, મહેસાણા
૩. દાવડ, મહેસાણા

માત્ર ૧,૩
માત્ર ૨,૩
૧,૨,૩
માત્ર ૧,૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દ્વિઘાત સમીકરણ ax²+bx+c=0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યુ હતું.

ભાસ્કરાચાર્ય
પાયથાગોરસ
આર્યભટ્ટ
શ્રીધર આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP