સામાન્ય જ્ઞાન (GK)
આધુનિક કવિ કોણ છે?

મનસુખલાલ ઝવેરી
સીતાંશું યશચંદ્ર
બાલમુકુંદ દવે
પુજાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ?

ઈન્દિરા ગાંધી
ગુલઝારીલાલ નંદા
લાલબહાદુર શાસ્ત્રી
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ___ છે.

બંધારણીય સંસ્થા
અર્ધન્યાયિક સંસ્થા
એક પણ નહીં
વૈધાનિક સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP