ટકાવારી (Percentage)
શહેરમાં ધરતીકંપને કારણે 5% વ્યકિતઓ મરી ગયા. બાકી રહેલામાંથી 10% લોકો શહેર છોડીને જતાં રહ્યા. હવે શહે૨માં 34,200 લોકો રહે છે. તો ધરતીકંપ પહેલાં શહે૨માં કેટલી વસ્તી હશે ?

36,750
42,000
આપેલ પૈકી એક પણ નહીં
39,501

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે. તો ચાખા ઘઉં કરતા કેટલા ટકા મોઘા છે ?

12.5
15
20
25

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP