Revenue Talati Exam Paper (28-02-2016)
એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીધો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઇએ કે જેથી સરવાળે 25% નફો થાય ?

20%
30%
40%
45%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
10,000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર છ મહિને ઉમેરવું)

11326 રૂ.
11236 રૂ.
11623 રૂ.
11263 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

રાજેન્દ્ર શાહ
નારાયણ દેસાઈ
સુરેશ દલાલ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) કે. ડી. જાધવ
(b) અભિનવ બિન્દ્રા
(c) કરનામ મલ્લેશ્વરી
(d) લિએન્ડર પેસ
(1) વેઈટ લિફિટીંગ
(2) કુસ્તી
(3) ટેનિસ
(4) એર રાયફલ શુટિંગ

a-1, b-4, d-3, c-2
c-1, d-4, a-3, b-2
b-4, c-1, d-3, a-2
d-2, a-4, b-3, c-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP