નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીદ્યો અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય ?

30%
20%
40%
45%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
કયું સૂત્ર સાચું નથી ?

પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત
ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત
નફો = વેચાણ કિંમત – પડતર કિંમત
ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક દુકાનદા૨ને એક ઘડિયાળ રૂા. 5076માં વેચતા 6 ટકાની ખોટ જાય તો ઘડિયાળની ખરીદ કિંમત શોધો ?

રૂા. 7752
રૂા. 5600
રૂા. 5400
રૂા. 5200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP