કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે.
આપેલ બંને
એક પણ નહીં
આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજ મહોત્સવ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું ?

ઉત્તર પ્રદેશ
મધ્યપ્રદેશ
હિમાચલ પ્રદેશ
અરૂણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP