ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
નાણા મંત્રાલય, ભારત સરકાર
ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

સેવીંગ્સ ખાતુ
કરન્ટ ખાતુ
રિકરિંગ ખાતુ
બાંધી મુદત ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP