કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં કોનો જન્મદિવસ 'સુશાસન દિન' તરીકે ઉજવાય છે ?

શ્રી અટલ બિહારી બાજપેઈ
શ્રી લાલ બહાદુર શાસ્ત્રી
શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક
શ્રી મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વિમિત વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં કેટલા રૂપિયાનો વીમો મળે છે ?

બે લાખ રૂપિયા
ત્રણ લાખ રૂપિયા
ચાર લાખ રૂપિયા
છ લાખ રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ચાંગ'ઈ-5 પ્રોબ' એ શું છે ?

ચીન નું સમાનવ ચંદ્ર મિશન
જાપાન નું સમાનવ ચંદ્ર મિશન
ચીન નું માનવરહિત ચંદ્ર મિશન
જાપાનનું માનવરહિત ચંદ્ર મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP