કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી સૌમિત્ર ચેટર્જીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાનો સાચા છે ?
1. તેઓ બંગાળના પ્રસિદ્ધ અભિનેતા, દિગ્દર્શક, નાટ્યકાર, કવિ અને લેખક હતા.
2. તેઓ 'દાદા સાહેબ ફાળકે પુરસ્કાર' વિજેતા પ્રથમ બંગાળી વ્યક્તિ હતા.
3. તેઓ ફ્રાંસનો આર્ટિસ્ટ માટેનો એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય હતા.

1,2
1,3
1,2,3
2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ કંપની દ્વારા નિર્મિત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ C-452ને ભારતીય નૌસેનામાં કમિશન કરવામાં આવ્યું ?

તાતા એડવાન્સ્ડ સિસ્ટમ લિ.
મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.
હિન્દુસ્તાન શિપયાર્ડ લિ.
L & T

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP