સામાન્ય જ્ઞાન (GK)
કોઇપણ સાક્ષીની સૌ પ્રથમ નીચેના પૈકી કઇ તપાસ કરવામાં આવે છે ?

સરતપાસ
કબૂલાત
ઉલટ તપાસ
ફેર તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

રાજીવ ગાંધી
મોરારજી દેસાઈ
ચૌધરી ચરણસિંહ
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

મહારાણા મિલ-પોરબંદર
આઈના મહેલ-ભુજ
વેણીભાઈ મીલ-ભાવનગર
પરશુરામ પોટરીઝ-વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

વડોદરા-સયાજીરાવ
ગોંડલ-ગોવિંદરાય
લીંબડી-જશવંતસિંહ
પોરબંદર-નટવરસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP