ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ?

સંપત્તિ વેરો
કોર્પોરેટ ટેક્સ
સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ
આબકારી જકાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગે તપાસ કરી અને સૂચન કર્યા હતા ?

નરસિંહમ્ સમિતિ
આબિદ હુસૈન સમિતિ
રાજા ચેલૈયાહ સમિતિ
ભગવતી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP