ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"મિશ્ર અર્થવ્યવસ્થાનો" શો અર્થ થાય ?

કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર
ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર
નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ?

રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO)
આપેલ પૈકી એક પણ નહીં
નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન
રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

જવાહરલાલ નેહરુ
આર.કે. ષણમુગમ શેટ્ટી
લાલબહાદુર શાસ્ત્રી
ડૉ.જોન મથાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP