સામાન્ય જ્ઞાન (GK) નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. લીંબડી-જશવંતસિંહ ગોંડલ-ગોવિંદરાય પોરબંદર-નટવરસિંહ વડોદરા-સયાજીરાવ લીંબડી-જશવંતસિંહ ગોંડલ-ગોવિંદરાય પોરબંદર-નટવરસિંહ વડોદરા-સયાજીરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારી બેંકો માટેનો કાયદો 'ધ રેગ્યુલેશન' (કો-ઓપરેટીવ સોસાયટીઝ) કયા વર્ષમાં લાગુ કરાયો ? 1968 1969 1966 1967 1968 1969 1966 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી હતી ? ઈ.સ. 1922 ઈ.સ. 1916 ઈ.સ. 1921 ઈ.સ. 1918 ઈ.સ. 1922 ઈ.સ. 1916 ઈ.સ. 1921 ઈ.સ. 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ? આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. આપેલ માંથી કોઇ નહીં લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ? ચંદ્રશેખર દેવગૌડા નરસિંહરાવ અટલ બિહારી વાજપેયી ચંદ્રશેખર દેવગૌડા નરસિંહરાવ અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ? લોકવાણી લોકવિચાર મંચ લોકભારતી લોકઅમૃત લોકવાણી લોકવિચાર મંચ લોકભારતી લોકઅમૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP