સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. આઈના મહેલ-ભુજ પરશુરામ પોટરીઝ-વડોદરા મહારાણા મિલ-પોરબંદર વેણીભાઈ મીલ-ભાવનગર આઈના મહેલ-ભુજ પરશુરામ પોટરીઝ-વડોદરા મહારાણા મિલ-પોરબંદર વેણીભાઈ મીલ-ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'જુમો ભિસ્તી' વાર્તામાં પાડાનું નામ શું હતું ? ભૂરો રેણુ જુમો વેણુ ભૂરો રેણુ જુમો વેણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઇએ ? 60 100 90 75 60 100 90 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એઇડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ? એચ.આઇ.વી એસ.જી.પી.ટી સી.બી.ટી.એસ એલીસા એચ.આઇ.વી એસ.જી.પી.ટી સી.બી.ટી.એસ એલીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ? કથારત્નાકર મુનિસુવ્રતચરિત મુદ્રિતકુમુદચંદ્ર ગણદપૅણ કથારત્નાકર મુનિસુવ્રતચરિત મુદ્રિતકુમુદચંદ્ર ગણદપૅણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય નૌકાદળનો સર્વોચ્ચ હોદ્દો કયો હોય છે ? કોમોડોર જનરલ કમાન્ડર એડમિરલ કોમોડોર જનરલ કમાન્ડર એડમિરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP