સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

આઈના મહેલ-ભુજ
પરશુરામ પોટરીઝ-વડોદરા
મહારાણા મિલ-પોરબંદર
વેણીભાઈ મીલ-ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

કથારત્નાકર
મુનિસુવ્રતચરિત
મુદ્રિતકુમુદચંદ્ર
ગણદપૅણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP