ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___ વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા દરજ્જાની સમાનતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા દરજ્જાની સમાનતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક ન્યાય નિધિમાંથી આર્થિક યોજનાઓ માટે કેટલી રકમ વાપરી શકાય ? 50 ટકા 20 ટકા 40 ટકા 60 ટકા 50 ટકા 20 ટકા 40 ટકા 60 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું. 2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી 3. દર 5 વર્ષે ચૂંટણી 4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. 73મો સુધારો 74મો સુધારો 71મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 74મો સુધારો 71મો સુધારો 72મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ 'બિનમતપાત્ર' છે ? રાજ્યપાલ જાહેર સેવા આયોગ ગુજરાત હાઈકોર્ટ આપેલ તમામ રાજ્યપાલ જાહેર સેવા આયોગ ગુજરાત હાઈકોર્ટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી ? કલ્યાણ રાજ્યની સ્થાપના બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી ધાર્મિક રાજ્યની સ્થાપના સામાજિક આર્થિક ન્યાય કલ્યાણ રાજ્યની સ્થાપના બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી ધાર્મિક રાજ્યની સ્થાપના સામાજિક આર્થિક ન્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? રાષ્ટ્રપતિને મુખ્ય પ્રધાનને સ્પીકરને વડાપ્રધાનને રાષ્ટ્રપતિને મુખ્ય પ્રધાનને સ્પીકરને વડાપ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP