ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ?

3 જાન્યુઆરી, 1977
13 જાન્યુઆરી, 1977
23 જાન્યુઆરી, 1977
1 જાન્યુઆરી, 1977

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ?

રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન
આપેલ તમામ
રાજય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી
પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અંદમાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ?

બોમ્બે ઉચ્ચ ન્યાયાલય
કલકતા ઉચ્ચ ન્યાયાલય
મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય
કેરલ ઉચ્ચ ન્યાયાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ?

ડૉ. બાબાસાહેબ આંબેડકર
જગજીવન રામ
કાકાસાહેબ કાલેલકર
ડૉ. કે. એમ. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP