ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં રાસાયણિક ખાતરનું સૌપ્રથમ કારખાનું કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવેલ હતું ? પંજાબ ઉત્તર પ્રદેશ ગુજરાત તમિલનાડુ પંજાબ ઉત્તર પ્રદેશ ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાધ મળે ? અસરકારક મહેસૂલી ખાધ મહેસૂલી ખાધ અંદાજપત્રીય ખાધ પ્રાથમિક ખાધ અસરકારક મહેસૂલી ખાધ મહેસૂલી ખાધ અંદાજપત્રીય ખાધ પ્રાથમિક ખાધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. 2000,1800 2400, 2100 2300,2000 2000,1900 2000,1800 2400, 2100 2300,2000 2000,1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે ? ઘર્ષણ યુક્ત બેરોજગારી ચક્રીય બેરોજગારી છુપી બેરોજગારી માળખાકીય બેરોજગારી ઘર્ષણ યુક્ત બેરોજગારી ચક્રીય બેરોજગારી છુપી બેરોજગારી માળખાકીય બેરોજગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "ઝીરો બેઈઝડ" બજેટનો ભારતમાં સૌપ્રથમ ક્યારે અમલ કરવામાં આવેલ હતો ? 1947 1991 1983 1976 1947 1991 1983 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કરવેરાના સિદ્ધાંત /સિદ્ધાંતો ___ છે. ખાનગીપણાનો સિદ્ધાંત સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને સમાનતાનો સિદ્ધાંત ચોક્કસતાનો સિદ્ધાંત ખાનગીપણાનો સિદ્ધાંત સમાનતાનો અને ચોક્કસતાનો સિદ્ધાંત બંને સમાનતાનો સિદ્ધાંત ચોક્કસતાનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP