ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં રાસાયણિક ખાતરનું સૌપ્રથમ કારખાનું કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવેલ હતું ?

પંજાબ
ગુજરાત
ઉત્તર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

જવાહરલાલ નહેરૂ
આઈ. જી. પટેલ
દાદાભાઈ નવરોજી
ડૉ. બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેન્ક કયા પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

રિકરીંગ ખાતું
કરન્ટ ખાતું
બાંધી મુદત ખાતું
સેવિંગ્સ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ?

મોટા પાયાનું વિમૂડીકરણ
અંશતઃ હસ્તાંતરણ
પાયાનું વિમૂડીકરણ
અંશત: ખાનગીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP