ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'NABARD' દ્વારા કઈ સંસ્થાઓને પુનઃ ધિરાણ આપવામાં આવે છે ?

કમર્શિયલ બેંક (વાણિજ્ય બેંક)
આપેલ તમામ
રાજ્યની સહકારી બેંકો
રિજિયોનલ રૂરલ બેંકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયું વિધાન બેંક વડે અપાતી સુવિધાઓ માટે સાચું નથી ?

ચોક્કસ બાંયધરી સામે કેટલીક બાબતો માટે લોન આપી શકે છે.
બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ ડિવિડન્ડ ચૂકવી શકાય છે.
સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા આપે છે.
વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP