ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નીચેના કથનો પર વિચારો.
1. ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં શહેરી ક્ષેત્રોમાં રોજગારના સંલગ્ન જનસંખ્યાની ટકાવારી વધુ છે.
2. મોટાભાગના શ્રમિકો માટે પ્રાથમિક ક્ષેત્ર એ રોજગારનો મુખ્ય સ્ત્રોત છે.
ઉપરના વિધાનોમાંથી સાચા વિધાનો જણાવો.

ફક્ત 2
ફક્ત 1 અને 2
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
મહામંદી કોને કહેવાય ?

સતત એક વર્ષ સુધી મંદી રહે તેને
સતત છ માસ સુધી મંદી રહે તેને
સતત ત્રણ વર્ષ કે વધુ સમય મંદી રહે તેને
સતત બે વર્ષ કે વધુ સમય મંદી રહે તેને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP