ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

2000,1900
2400, 2100
2000,1800
2300,2000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે?

હીરાલાલ ચૌધરી
એમ.એસ. સ્વામીનાથન
વર્ગીસ કુરિયન
શામળભાઈ ખારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ?

સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ
સંપત્તિ વેરો
આબકારી જકાત
કોર્પોરેટ ટેક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP