ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. 2000,1900 2400, 2100 2000,1800 2300,2000 2000,1900 2400, 2100 2000,1800 2300,2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ ___ વર્ષમાં કરવામાં આવ્યું ? 1969 1960 1991 1947 1969 1960 1991 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે? હીરાલાલ ચૌધરી એમ.એસ. સ્વામીનાથન વર્ગીસ કુરિયન શામળભાઈ ખારવા હીરાલાલ ચૌધરી એમ.એસ. સ્વામીનાથન વર્ગીસ કુરિયન શામળભાઈ ખારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાણાંકીય હવાલા ટ્રાન્સફર રોકવા માટે અમલમાં છે તે કાયદાનું નામ. PCA FEMA FERA COFEPASA PCA FEMA FERA COFEPASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ? સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ સંપત્તિ વેરો આબકારી જકાત કોર્પોરેટ ટેક્સ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ સંપત્તિ વેરો આબકારી જકાત કોર્પોરેટ ટેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષમાં ભારત સરકાર દ્વારા બેટ વેરો નાખવામાં આવ્યો ? 1957 1953 1958 1962 1957 1953 1958 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP