ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

2000,1800
2000,1900
2300,2000
2400, 2100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

બજારમાં તરલતા ઘટે છે.
તરલતા ઉપર કોઇ અસર થતી નથી.
લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.
બજારમાં તરલતા વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"નીતિ આયોગ"ની રચનાને કારણે કઈ સંસ્થાનું અસ્તિત્વ રહેતું નથી ?

પ્લાનિંગ કમિશન
ભારતનું ચૂંટણી પંચ
લોક સેવા આયોગ
નાણાપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP