ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ?

નાણા મંત્રાલયના સચિવ
લોકસભાના સ્પીકર
આર.બી.આઈ.ના ગવર્નર
કેબિનેટ સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

બાબાસાહેબ આંબેડકર
સરદાર પટેલ
ચાણકય
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP