ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ?

કેબિનેટ સચિવ
લોકસભાના સ્પીકર
આર.બી.આઈ.ના ગવર્નર
નાણા મંત્રાલયના સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ગાંધીજી
સરદાર પટેલ
ચાણકય
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

આર.કે. ષણમુગમ શેટ્ટી
લાલબહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નેહરુ
ડૉ.જોન મથાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP