ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલય હસ્તક છે ? કાનૂની બાબતો નાણાં ઉદ્યોગ અને ખનિજ ગૃહ બાબતો કાનૂની બાબતો નાણાં ઉદ્યોગ અને ખનિજ ગૃહ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ બાબર જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ બાબર જસ્ટીસ શ્યામસુંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાન સભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઇએ ? એક માસ છ માસ એક વર્ષ ત્રણ માસ એક માસ છ માસ એક વર્ષ ત્રણ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 મુજબ ભારત સરકારના દ્વિતીય સ્તરે કોણ કાર્યરત છે ? રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) નગર-પાલિકા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) નગર-પાલિકા કેન્દ્ર સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 49 આર્ટિકલ – 44 આર્ટિકલ – 47 આર્ટિકલ – 46 આર્ટિકલ – 49 આર્ટિકલ – 44 આર્ટિકલ – 47 આર્ટિકલ – 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું ? 26 નવેમ્બર, 1948 25 ઓક્ટોબર, 1948 26 નવેમ્બર, 1949 25 ઓક્ટોબર, 1949 26 નવેમ્બર, 1948 25 ઓક્ટોબર, 1948 26 નવેમ્બર, 1949 25 ઓક્ટોબર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP