ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

જવાહરલાલ નેહરુ
ડૉ.જોન મથાઈ
આર.કે. ષણમુગમ શેટ્ટી
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ?

દરેક વ્યક્તિને કામ
દરેક વ્યક્તિને અનાજ
દરેક વ્યક્તિને ન્યાય
દરેક વ્યક્તિને મકાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP