ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

જવાહરલાલ નેહરુ
આર.કે. ષણમુગમ શેટ્ટી
ડૉ.જોન મથાઈ
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જે અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર સરકારની હોય તેવા અર્થતંત્રને શું કહે છે ?

જાહેર ક્ષેત્રના પ્રભુત્વવાળુ અર્થતંત્ર
સરકારી અર્થતંત્ર
જાહેર અર્થતંત્ર
સમાજવાદી અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP