ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ? 20% 5% 10% 15% 20% 5% 10% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ? અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? ગોપાલ કૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલ કૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો હતો ? અનુચ્છેદ-370 અનુચ્છેદ-369 અનુચ્છેદ-372 અનુચ્છેદ-371 અનુચ્છેદ-370 અનુચ્છેદ-369 અનુચ્છેદ-372 અનુચ્છેદ-371 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ-365 અનુચ્છેદ-352 અનુચ્છેદ-360 અનુચ્છેદ-357 અનુચ્છેદ-365 અનુચ્છેદ-352 અનુચ્છેદ-360 અનુચ્છેદ-357 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કયા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી ? ત્રિપુરા અરુણાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સિક્કિમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP