ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ? 10% 15% 20% 5% 10% 15% 20% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? શ્રી એમ. એન. રોય ડૉ. ભીમરાવ આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ શ્રી જવાહરલાલ નેહરુ શ્રી એમ. એન. રોય ડૉ. ભીમરાવ આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ શ્રી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ મુખ્ય પ્રધાન વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ મુખ્ય પ્રધાન વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની કલમ ___ થી તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે. 15 302 105 215 15 302 105 215 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ? ચોથા છઠ્ઠા પાંચમા ત્રીજા ચોથા છઠ્ઠા પાંચમા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ? ગૃહ પ્રધાન આપેલ તમામ પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન ગૃહ પ્રધાન આપેલ તમામ પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP