ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ?

અનુચ્છેદ - 142
અનુચ્છેદ - 124
અનુચ્છેદ - 129
અનુચ્છેદ - 141

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

ગોપાલ કૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધી
લોકમાન્ય તિલક
મહાદેવ ગોવિંદ રાનડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો હતો ?

અનુચ્છેદ-370
અનુચ્છેદ-369
અનુચ્છેદ-372
અનુચ્છેદ-371

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કયા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી ?

ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ
જમ્મુ અને કાશ્મીર
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP