ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

શ્રી એમ. એન. રોય
ડૉ. ભીમરાવ આંબેડકર
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
શ્રી જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ?

ચોથા
છઠ્ઠા
પાંચમા
ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ?

ગૃહ પ્રધાન
આપેલ તમામ
પ્રધાનમંત્રી
સ્પીકર અને ચેરમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP