ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ?

સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે.
રાષ્ટ્રપતિ નિર્ણય લે છે.
કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે.
રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

રાષ્ટ્રપતિ
રાજયપાલ
વિધાનસભાના અધ્યક્ષ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
કેન્દ્રીય નાણાંપંચ
નાણાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP