ભારતનું બંધારણ (Constitution Of India) "બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." કોઠારી પંચ જસ્ટીસ ભગવતી પંચ નાણાવટી પંચ ચાગલા પંચ કોઠારી પંચ જસ્ટીસ ભગવતી પંચ નાણાવટી પંચ ચાગલા પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? શ્રી નિયોગી શ્રી આઈ. જી. પટેલ શ્રી મોરારજી દેસાઈ શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા શ્રી નિયોગી શ્રી આઈ. જી. પટેલ શ્રી મોરારજી દેસાઈ શ્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં સમાવેશ કરવામાં આવેલ છે. 41 51 એ 51 41 એ 41 51 એ 51 41 એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ? સિક્કિમ મિઝોરમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ સિક્કિમ મિઝોરમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ? 3 મહિનાના અંતે 6 મહિનાના અંતે 6 અઠવાડિયાના અંતે 3 અઠવાડિયાના અંતે 3 મહિનાના અંતે 6 મહિનાના અંતે 6 અઠવાડિયાના અંતે 3 અઠવાડિયાના અંતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મૂળભૂત ફરજો બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP