ભારતનું બંધારણ (Constitution Of India) "બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." કોઠારી પંચ ચાગલા પંચ જસ્ટીસ ભગવતી પંચ નાણાવટી પંચ કોઠારી પંચ ચાગલા પંચ જસ્ટીસ ભગવતી પંચ નાણાવટી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનિક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે ? 85મા 89મા 87મા 88મા 85મા 89મા 87મા 88મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? લોકસભા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા રાજ્યસભા લોકસભા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે ? મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ વિધાનસભા અધ્યક્ષ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ વિધાનસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલો છે ? કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ કેશવાનંદ ભારતી વિ. સ્ટેટ ઓફ કેરેલા કે. એમ. નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર ગોલકનાથ વિ. સ્ટેટ ઓફ પંજાબ ચંપાકમ દોરાઈરાજન વિ. સ્ટેટ ઓફ મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP