ભારતનું બંધારણ (Constitution Of India) "બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." કોઠારી પંચ નાણાવટી પંચ ચાગલા પંચ જસ્ટીસ ભગવતી પંચ કોઠારી પંચ નાણાવટી પંચ ચાગલા પંચ જસ્ટીસ ભગવતી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે ? 1989 1991 1990 1992 1989 1991 1990 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -264 - 268A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) “બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." આ વિધાન ક્યા પંચ દ્વારા કરવામાં આવ્યું છે ? જસ્ટીસ ભગવતી પંચ ચાગલા પંચ નાણાંવટી પંચ કોઠારી પંચ જસ્ટીસ ભગવતી પંચ ચાગલા પંચ નાણાંવટી પંચ કોઠારી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ બાબત ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય બંનેની અધિકારીકતામાં આવે છે ? મૂળ અધિકારોનો સંરક્ષણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ રાજ્યના પરસ્પર વિવાદ બંધારણના ભંગથી સંરક્ષણ મૂળ અધિકારોનો સંરક્ષણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ રાજ્યના પરસ્પર વિવાદ બંધારણના ભંગથી સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? સી. રાજગોપાલાચારી સરદાર પટેલ જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી સી. રાજગોપાલાચારી સરદાર પટેલ જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP