GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

ફલુરોસેન્ટ લેમ્પ એ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોન દ્વારા આંદોલિત (ઉત્તેજિત) થયેલા ફોસ્ફરસનો ઉપયોગ કરે છે.
આપેલ બંને
ફલુરોસેન્ટ લેમ્પ એ વીજ બચાવ (એનર્જી એફિસિએન્ટ) અને આંતરિક લાઇટિંગ માટે શ્રેષ્ઠ છે.
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
Surrogacy Regulation Bill 2019માં કેન્દ્રીય કેબિનેટે નીચેના પૈકી કયા સુધારા મંજૂર કર્યા ?
1. વંધ્યત્વ શબ્દની વ્યાખ્યા રદ કરી.
2. માત્ર નજીકના સગા જ નહીં પરંતુ "કોઈ પણ સ્ત્રી" કે જે Surrogate માતા બનવા તૈયાર હોય તે મંજૂર રાખવામાં આવશે.
3. Surrogacy (Regulation) Bill એ લોકસભામાં 2019માં પારિત થયું.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સુભાષચંદ્ર બોઝ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. તેઓના રાજકીય ગુરુ સી.આર. દાસ હતા.
ii. તેઓએ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટેના ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભી સીતારામૈયાને હરાવ્યા હતા.
iii. તેઓનું સ્લોગન "ચલો દિલ્હી" હતું.
iv. રવીન્દ્રનાથ ટાગોરે તેઓને "દેશ નાયક" તરીકે નવાજ્યા હતા.

ફક્ત ii અને iii
ફક્ત i,iii અને iv
i,ii,iii અને iv
ફક્ત i,ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ક્ષ- કિરણોના ગુણધર્મો શું છે ?
i. ક્ષ-કિરણોની તરંગલંબાઈ દૃશ્યમાન પ્રકાશ કરતાં ઘણી લાંબી હોય છે.
ii. ક્ષ-કિરણોના ફોટોન અણુઓને આયોનાઇઝ્ડ કરવા અને મોલેક્યુલર બોન્ડીંગ (આણ્વીક બંધન) ખોરવી નાખવા પૂરતી ઊર્જાશક્તિ ધરાવે છે.
iii. ક્ષ-કિરણો દ્રવ્ય સાથે બિલકુલ ક્રિયા કરતાં નથી.

ફક્ત i અને ii
ફક્ત ii
i,ii અને iii
ફક્ત iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સામાન્યતઃ વરસાદ વધે જો આપણે ___ તરફ જઈએ.

ધ્રુવથી વિષુવૃત
નીચાણથી ઉંચાઈ
સમુદ્ર વિસ્તારથી આંતરિક વિસ્તાર
આપેલ પૈકીનું કોઇ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
આંતર સરકારી કરની ક્ષમતાઓ (Inter Government Tax Immunities)બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

આપેલ બંને
પરંતુ રાજ્યની મિલકત અને આવકને સંઘના કરવેરામાંથી મુક્તિ મળતી નથી.
સંઘની મિલકતને રાજ્ય અથવા રાજ્યના કોઈ સત્તાધિકાર દ્વારા લાદવામાં આવેલ તમામ પ્રકારના કરમાંથી મુક્તિ મળેલ હોય છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP