કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
46 AICTE ટ્રેઈનિંગ એન્ડ લર્નિંગ એકેડેમી (ATAL) ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

શ્રી રવિશંકર પ્રસાદ
શ્રી રામનાથ કોવિંદ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી રમેશ પોખરીયાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે દેશને આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી, તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ કઈ જગ્યાએ આ રજવાડાઓના ઇતિહાસની ગાથા મ્યુઝિયમમાં મૂકવાની જાહેરાત કરી હતી ?

મહાત્મા મંદિર
સાબરમતી આશ્રમ
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સરદાર આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP