સામાન્ય વિજ્ઞાન (General Science)
હિમશીતન (ફ્રીઝીંગ) પહેલા શાકભાજીને બ્લાન્ચ કરવાથી નીચે જણાવેલ વિકલ્પોમાંથી શું થાય છે ?

તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે.
તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે.
તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે.
તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
યુનિવર્સિટી માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર કોને માટે કાર્ય કરે છે ?

યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉમેદવારો
અનુસ્નાતક અને વ્યવસાયિક ઉમેદવારો
સ્નાતક કક્ષાના ઉમેદવારો
ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ઉમેદવારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP