Talati Practice MCQ Part - 4
‘ડિસ્કવરી’ કટારના લેખક કોણ છે ?

વિહારી છાયા
સુરેશ પારેખ
મહેશ ભટ્ટ
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

પદાર્થની તેજસ્વીતા
પ્રવાહી સ્નિગ્ધતા
ખનિજોની કઠિનતા
ખનિજની સ્થિતિસ્થાપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘પ્રાગ મહેલ’ કયા જિલ્લામાં આવેલો છે ?

કચ્છ
બનાસકાંઠા
મોરબી
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP