ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
ચરણા અમૃત પિવાનો અમારે નીત્ય/નીયમ છે.

ચરણામૃત પિવાનો મારે નિયમ છે.
ચરણામૃત પીવાનો અમારો નિત્ય-નિયમ છે.
ચરણામૃત પીવાનો અમારો નિયમ નિત્યનો છે.
ચરણામૃત પીવાનો મારે નિત્ય-નીયમ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો.

"મા તે મા, બીજા બધા વનવગડાના વા"
"રૂપે અરુણ ઉદય સરખો"
"કાળજે ઊંડા કળણ છે, છન્ન જેવી જિંદગી"
"ગુલછડી સમોવડી તે બાલિકા હતી"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે ?

આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે.
એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં.
મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ?
વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP