ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જેમ કાચમાં રહે છે પારદર્શક્તા, તેમ તમે મારામાં આરપાર રહેતા. - રેખાયુક્ત પદો કયા પ્રકારનું ક્રિયાવિશેષણ કહેવાય ?

નકારવાચક
સમયવાચક
સ્થળવાચક
પ્રમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘અશ્રુધર' રાવજી પટેલની નવલકથા છે. - રેખાંકિત શબ્દનો ધ્વનિવિગ્રહ કરો.

અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્
અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્
અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્
અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP