જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જાહેર વહીવટી અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ? જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય દિલ્લી વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય દિલ્લી વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં 1954માં સ્થપાયેલા ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? ડૉ. રાજેન્દ્રપ્રસાદ પં.જવાહરલાલ નેહરુ સર્વપલ્લી રાધાકૃષ્ણન એસ. બંગરપ્પા ડૉ. રાજેન્દ્રપ્રસાદ પં.જવાહરલાલ નેહરુ સર્વપલ્લી રાધાકૃષ્ણન એસ. બંગરપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) આઈ.એ.એસ. (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ની ટ્રેઈનિંગ ક્યાં આપવામાં આવે છે ? હૈદરાબાદ મસૂરી દિલ્હી દાર્જિલિંગ હૈદરાબાદ મસૂરી દિલ્હી દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વ્યવસ્થાતંત્ર અને પદ્ધતિ (ઓ અને એમ) વિભાગ કેબિનેટ સચિવાલયમાં કયા વર્ષમાં ઊભો કરવામાં આવ્યો ? 1952 1954 1960 1956 1952 1954 1960 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ? ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) "ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ"- આ વિધાન કોનું છે ? વિનોબા ભાવે સરદાર પટેલ મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે સરદાર પટેલ મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP