સામાન્ય જ્ઞાન (GK)
વોરંટ કેસ એટલે ?

ફાંસીની સજાને પાત્ર ગુનો
ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો
આજીવન કેદને પાત્ર ગુનો
7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ?

દેવગૌડા
અટલ બિહારી વાજપેયી
ચંદ્રશેખર
નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં આવેલી ઐતિહાસિક વાવ અને તેના પ્રકાર અગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

રાણકી વાવ-જયા
દાદા હરીની વાવ-નંદા
અડાલજની વાવ-જયા
ચંપાની વાવા-નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કેટલા મૃત્યુ નીપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમમાં સમાવેશકરવામાં આવેલ છે?

504 (2)
504 (1)
506 (1)
506 (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ નિવેદન ભારતીય એવીડન્સ એકટના સંદર્ભમાં સાચું નથી ?

મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય નથી
પોલીસ અધિકારી સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય નથી
પોલીસ અધિકારી સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય છે
કબૂલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

જયા બચ્ચન
સુમિત્રા મહાજન
અનિતા દેસાઈ
સ્મૃતિ ઈરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP