Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
આનંદશંકર ધ્રુવ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
ત્રણ માણસો ઘરમાં ઘુસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે. તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય ?

ધાડ અને લૂંટ બંને
ધાડ
લૂંટ
બળજબરીથી કઢાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP