સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ? બાળકો ભાઇઓ પત્ની મા – બાપ બાળકો ભાઇઓ પત્ની મા – બાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નેશનલ બાયોડાઈવર્સિટી ઓથોરિટીનું વડુમથક કયા આવેલું છે ? નવી દિલ્હી દહેરાદૂન ચેન્નાઈ મુંબઈ નવી દિલ્હી દહેરાદૂન ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (United Nations Human Rights Council=UNHRC)નું વડુમથક કયા આવેલું છે ? ઢાકા વિયેના લંડન જીનિવા ઢાકા વિયેના લંડન જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેની પંકિતનો અલંકાર દર્શાવો. "મુખ મરકાવે માવલડી" રૂપક અનન્વય વર્ણાનુપ્રાસ ઉપમા રૂપક અનન્વય વર્ણાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ? સરદાર પટેલ અબુલ કલામ આઝાદ જે. બી. કૃપલાણી મહાત્મા ગાંધી સરદાર પટેલ અબુલ કલામ આઝાદ જે. બી. કૃપલાણી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો. ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ નવલખા મંદિર - ધૂમલી, જામનગર હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ નવલખા મંદિર - ધૂમલી, જામનગર હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP