સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ?

ભાઇઓ
મા – બાપ
પત્ની
બાળકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?

શૈવ
જૈન
વૈષ્ણવ
બૌદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ?

ભોગ બનનાર મહિલાની સહમતીથી
ન્યાયાધીશના હુકમ પછી
તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી
પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અંક ગણતરી, નાનું-મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે ?

ભાષા વિકાસ
સામાજિક વિકાસ
બૌદ્ધિક વિકાસ
શારીરિક વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ?

સુરેન્દ્રનાથ બેનરજી
રાજા રામમોહનરાય
સ્વામી દયાનંદ સરસ્વતી
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP