સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ? ભાઇઓ મા – બાપ પત્ની બાળકો ભાઇઓ મા – બાપ પત્ની બાળકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? શૈવ જૈન વૈષ્ણવ બૌદ્ધ શૈવ જૈન વૈષ્ણવ બૌદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ? ભોગ બનનાર મહિલાની સહમતીથી ન્યાયાધીશના હુકમ પછી તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી ભોગ બનનાર મહિલાની સહમતીથી ન્યાયાધીશના હુકમ પછી તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે પૈકીનું કયું પક્ષી ગુજરાતનું રાજ્ય પક્ષી છે ? શ્યામગરૂડ સુરખાબ મોર ધોરડ શ્યામગરૂડ સુરખાબ મોર ધોરડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અંક ગણતરી, નાનું-મોટું વગેરે કયા વિકાસની પ્રવૃત્તિ છે ? ભાષા વિકાસ સામાજિક વિકાસ બૌદ્ધિક વિકાસ શારીરિક વિકાસ ભાષા વિકાસ સામાજિક વિકાસ બૌદ્ધિક વિકાસ શારીરિક વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કોણે 'સંવાદ કૌમુદી' નામના અઠવાડિક વર્તમાનપત્રની શરૂઆત કરી હતી ? સુરેન્દ્રનાથ બેનરજી રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર સુરેન્દ્રનાથ બેનરજી રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP