સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ? બાળકો પત્ની ભાઇઓ મા – બાપ બાળકો પત્ની ભાઇઓ મા – બાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી સાચું/ સાચા જોડકું/ જોડકા પસંદ કરો. જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ આપેલ તમામ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ જાફરાબાદી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન ફાર્મ - બીડજ વિદેશી ગાયો માટેનું પશુ-સંવર્ધન ફાર્મ-આણંદ આપેલ તમામ સુરતી ભેંસો માટેનું ભેંસ સંવર્ધન કેન્દ્ર-ધામરોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે ? અમદાવાદ દિલ્હી સુરત ગાંધીનગર અમદાવાદ દિલ્હી સુરત ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં કયું નામ જૂથમાં બેસતું નથી ? ગોદરેજ નિરમા બિરલા બજાજ ગોદરેજ નિરમા બિરલા બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ત્રિફળા' ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે ? પુવાડ આદુ આમળા મીંઢી આવળ પુવાડ આદુ આમળા મીંઢી આવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP