સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ? બાળકો ભાઇઓ મા – બાપ પત્ની બાળકો ભાઇઓ મા – બાપ પત્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ? મુદ્રિતકુમુદચંદ્ર કથારત્નાકર ગણદપૅણ મુનિસુવ્રતચરિત મુદ્રિતકુમુદચંદ્ર કથારત્નાકર ગણદપૅણ મુનિસુવ્રતચરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'જુમો ભિસ્તી' વાર્તામાં પાડાનું નામ શું હતું ? ભૂરો રેણુ જુમો વેણુ ભૂરો રેણુ જુમો વેણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ? ગુજ ટાસ્ક ગુજ કોક ગુજ ટોક ગુજ કોસ્ટ ગુજ ટાસ્ક ગુજ કોક ગુજ ટોક ગુજ કોસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? ઘરેલું હિંસા અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે બાળ લગ્નો અટકાવવા માટે છૂટાછેડા અટકાવવા માટે ઘરેલું હિંસા અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે બાળ લગ્નો અટકાવવા માટે છૂટાછેડા અટકાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય સંવિધાન (બંધારણ) માં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઇ કયા અનુચ્છેદ (કલમ) માં કરવામાં આવેલ છે ? 14 17 21 18 14 17 21 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP