સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ? પત્ની બાળકો ભાઇઓ મા – બાપ પત્ની બાળકો ભાઇઓ મા – બાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ્ બંકિમચંદ્ર ચેટરજીએ મૂળ કઈ ભાષામાં લખ્યું હતું ? સંસ્કૃત બંગાળી પાલી અંગ્રેજી સંસ્કૃત બંગાળી પાલી અંગ્રેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) POK નો અર્થ શું છે ? પ્રિન્સિપલ ઑ કરાટે પીપલ ઓફ કોરિયા પાર્ટી ઓફ કાશ્મિર પાકિસ્તાન ઑકયુપાઈડ કાશ્મીર પ્રિન્સિપલ ઑ કરાટે પીપલ ઓફ કોરિયા પાર્ટી ઓફ કાશ્મિર પાકિસ્તાન ઑકયુપાઈડ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ? સેશન્સ અદાલત વડી અદાલત કોઈ પણ નહીં સર્વોચ્ચ અદાલત સેશન્સ અદાલત વડી અદાલત કોઈ પણ નહીં સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે. પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો વલ્લભ મેવાડો પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો વલ્લભ મેવાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો. બૃહદેશ્વર મંદિર - થંજાવુર લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ મીનાક્ષી મંદિર - મદુરાઈ વેંકટેશ્વર મંદિર - તિરુપતિ બૃહદેશ્વર મંદિર - થંજાવુર લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ મીનાક્ષી મંદિર - મદુરાઈ વેંકટેશ્વર મંદિર - તિરુપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP