Talati Practice MCQ Part - 1 મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. 20 40 60 0 20 40 60 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ક્યા સાહિત્યકારે “ પરિક્રમા નર્મદા મૈયાની” પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? મધુરાય રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ મધુરાય રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘સંઘમિત્રા’ કોનું નાટક છે ? ન્હાનાલાલ રાજેન્દ્રશાહ દલપતરામ ઉમાશંકર જોષી ન્હાનાલાલ રાજેન્દ્રશાહ દલપતરામ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અર્થ અવર ક્યારે મનાવાય છે ? માર્ચ મહિનાના છેલ્લા શનિવારે માર્ચ મહિનાના છેલ્લા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે માર્ચ મહિનાના છેલ્લા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ટ્રાન્ઝિસ્ટરની શોધ ___ વર્ષમાં થઈ. 1965 1947 1956 1984 1965 1947 1956 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સાપના અધ્યયનને શું કહેવાય છે ? ફોઈકોલોજી રેપ્ટોલોજી એન્ટોમોલોજી ઓફીયોલોજી ફોઈકોલોજી રેપ્ટોલોજી એન્ટોમોલોજી ઓફીયોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP