Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ?

Delimitation
Demonetisation
Denomination
Derecognisation

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ?

ચિત્રલેખો
શાસ્ત્રલેખો
અભિલેખો
હસ્તલેખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.
સમય જતાં દુઃખ વધે છે.
સમય જતાં દુઃખ ઘટતું જાય છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP