સામાન્ય જ્ઞાન (GK) 500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ? 10 ટકા 4 ટકા 20 ટકા 5 ટકા 10 ટકા 4 ટકા 20 ટકા 5 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ? આપેલ બંને બૌદ્ધ જૈન એક પણ નહીં આપેલ બંને બૌદ્ધ જૈન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ? યમાતા રાજભાન સલગા ગાન જયરામા તાલભાસ રામા ભાનતાલ સગજય ગાલ સનભાજરા તામાય યમાતા રાજભાન સલગા ગાન જયરામા તાલભાસ રામા ભાનતાલ સગજય ગાલ સનભાજરા તામાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ? મમતા બેનર્જી લાલુપ્રસાદ યાદવ ચંદ્રાબાબુ નાયડુ જયલલિતા મમતા બેનર્જી લાલુપ્રસાદ યાદવ ચંદ્રાબાબુ નાયડુ જયલલિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આપેલ શબ્દોમાંથી 'સર્વનામ' દર્શાવતો શબ્દ શોધો. સોનું મુદુતાથી તમે કજિયાખોર સોનું મુદુતાથી તમે કજિયાખોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે. કુષ્ણને બલરામને નાગને નંદગોપને કુષ્ણને બલરામને નાગને નંદગોપને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP