સામાન્ય જ્ઞાન (GK) 500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ? 10 ટકા 4 ટકા 5 ટકા 20 ટકા 10 ટકા 4 ટકા 5 ટકા 20 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ? ઉપરના તમામ હેતુઓ નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ઉપરના તમામ હેતુઓ નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિં મળે ત્યાં સુધી પાઘડી નહિં પહેરૂ આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવ દેસાઇ ગાંધીજી પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવ દેસાઇ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઇ છે ? 182 186 166 188 182 186 166 188 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે ? બેંગલોર કોલકાતા જોરહટ નવી મુંબઈ બેંગલોર કોલકાતા જોરહટ નવી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રશિયન વાર્તા 'વ્હાઈટ નાઈટ્સ' પરથી બનેલી બોલીવુડ ફિલ્મ ___ છે ? ક્વિન રોકસ્ટાર સાવરીયા રામલીલા ક્વિન રોકસ્ટાર સાવરીયા રામલીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP