સામાન્ય જ્ઞાન (GK) 500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ? 20 ટકા 5 ટકા 4 ટકા 10 ટકા 20 ટકા 5 ટકા 4 ટકા 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું શ્રેય કોને ફાળે જાય છે ? શ્રીમતી શિરિમાવો ભંડારનાયક શ્રીમતી માર્ગરેટ થેચર કુ. બેનઝીર ભુટ્ટો શ્રીમતી ઇન્દિરા ગાંધી શ્રીમતી શિરિમાવો ભંડારનાયક શ્રીમતી માર્ગરેટ થેચર કુ. બેનઝીર ભુટ્ટો શ્રીમતી ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો. ગીત શેઠી કલ્પના ચાવલા લજ્જા ગોસ્વામી સુનિતા વિલિયમ્સ ગીત શેઠી કલ્પના ચાવલા લજ્જા ગોસ્વામી સુનિતા વિલિયમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ? હજુ લીપી ઓળખાઇ નથી ઇરાની ખરોષ્ઢિ બ્રાહમી હજુ લીપી ઓળખાઇ નથી ઇરાની ખરોષ્ઢિ બ્રાહમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ? ગીધ ઝરખ વરું જંગલી કૂતરો ગીધ ઝરખ વરું જંગલી કૂતરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી. સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ રવિશંકર મહારાજ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP