સામાન્ય જ્ઞાન (GK) 500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ? 4 ટકા 20 ટકા 5 ટકા 10 ટકા 4 ટકા 20 ટકા 5 ટકા 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજય સાથે સંકળાયેલા હતા ? ઉજ્જૈની કાશી મગધ અવધ ઉજ્જૈની કાશી મગધ અવધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૈન ધર્મમાં 'સંપૂર્ણ જ્ઞાન' ને ___ તરીકે ઓળખવામાં આવે છે. કૈવલ્ય રત્ન જીન નિર્વાણ કૈવલ્ય રત્ન જીન નિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "કસ્ટમ ડ્યૂટી" એટલે ? માલના વેચાણ વખતે લેવાતો કર પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો માલના વેચાણ વખતે લેવાતો કર પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ? લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ચરક સંહિતા - તબીબી માધવ નિદાન - પેથોલોજી લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ચરક સંહિતા - તબીબી માધવ નિદાન - પેથોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ? ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP