સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?

સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ
સુભાષચંદ્ર બોઝ
સત્યેન્દ્રનાથ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઇ વિભકિત કહેવાય ?

અપાદન
સબંભ વિભકિત
અધિકરણ વિભકિત
સંપ્રદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ?

45 વર્ષ
28 વર્ષ
ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી.
58 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP