સામાન્ય જ્ઞાન (GK)
જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ?

આપેલ બંને
બૌદ્ધ
જૈન
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ?

યમાતા રાજભાન સલગા
ગાન જયરામા તાલભાસ
રામા ભાનતાલ સગજય
ગાલ સનભાજરા તામાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ?

મમતા બેનર્જી
લાલુપ્રસાદ યાદવ
ચંદ્રાબાબુ નાયડુ
જયલલિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.

કુષ્ણને
બલરામને
નાગને
નંદગોપને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP