કાયદો (Law) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ હોવી જોઈએ ધાડના ગુના માટે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હોવી જોઈએ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવી જોઈએ લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ હોવી જોઈએ ધાડના ગુના માટે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હોવી જોઈએ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવી જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ફરિયાદ (FIR)ની નકલ ફરીયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ? રૂ. 20 રૂ. 50 રૂ. 100 વિનામૂલ્યે રૂ. 20 રૂ. 50 રૂ. 100 વિનામૂલ્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) અગૃહણીય (Non cognizable) ગુનો એટલેશું ? એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી એકેય નહી એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી એકેય નહી એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ? લોકો દ્વારા સીધી ફક્ત રાજ્યસભાના સભ્યો દ્વારા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા ફક્ત લોકસભાના સભ્યો દ્વારા લોકો દ્વારા સીધી ફક્ત રાજ્યસભાના સભ્યો દ્વારા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા ફક્ત લોકસભાના સભ્યો દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ભારતના પુરાવાના કાયદાની કલમ - 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ? દિવાની કાર્યવાહીમાં ફોજદારી કાર્યવાહીમાં આપેલ બંનેમાં આપેલ પૈકી કોઈનામાં નહીં દિવાની કાર્યવાહીમાં ફોજદારી કાર્યવાહીમાં આપેલ બંનેમાં આપેલ પૈકી કોઈનામાં નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી.ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ? સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-141 સી.આર.પી.સી. કલમ-145 સી.આર.પી.સી. કલમ-155 સી.આર.પી.સી. કલમ-151 સી.આર.પી.સી. કલમ-141 સી.આર.પી.સી. કલમ-145 સી.આર.પી.સી. કલમ-155 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP