કાયદો (Law)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ હોવી જોઈએ
ચોરીના ગુના માટે ઓછામાં ઓછી બે વ્યક્તિ હોવી જોઈએ
ધાડના ગુના માટે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હોવી જોઈએ
ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવી જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમમાં આપવામાં આવેલ છે ?

405
426
318
415

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
IPC-498 A મુજબ ત્રાસ એટલે

પરણિત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ
પરણિત પુરુષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ
ફક્ત શારીરિક ત્રાસ
ફક્ત માનસિક ત્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ક્રિમિનલ પ્રોસિજર કોડ મુજબ સ્થળની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ?

જહાજ
ઘર
તંબુ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?

પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય
આપેલ માંથી કોઈ નહીં
ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
અગૃહણીય (Non cognizable) ગુનો એટલેશું ?

એકેય નહી
એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય
એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી
એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP