વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતે એન્ટાર્કટિકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી
આપેલ માંથી એક પણ નહિ
વિક્રાંત અને વિક્રમ
ગંગોત્રી અને કરૂણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
એરિજ ટેલિસ્કોપ વિશે ખરાં વિધાનો ચકાસો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
તે એક રેડિયો ટેલિસ્કોપ છે.
એરિજની સ્થાપના નૈનિતાલના દેવસ્થળ નજીક સ્થાપવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘અકુલા સબમરીન‘ કે જે ભારતે રશિયા પાસેથી ભાડે મેળવેલી છે તેને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

INS અરિહંત
INS અભિમન્યુ
INS અરિધમન
INS ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઓગસ્ટ, 2016 માં ભારતની પહેલી સશસ્ત્ર પરમાણુ સબમરીનનો નૌકાદળમાં સમાવેશ કરવામાં આવેલ છે, તેનું નામ ___ છે.

આઈ.એન.એસ. વિરાટ
આઈ.એન.એસ. અરિહંત
આઈ.એન.એસ. વિક્રાંત
આઈ.એન.એસ. તેજસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના વિધાનોનો અભ્યાસ કરીને એ લાક્ષણિકતાઓ ધરાવતા વિશેષજ્ઞની ખરી ઓળખ કરો.
i.) તેઓ માળવાના વિક્રમાદિત્યના નવરત્નોમાં સ્થાન ધરાવતા હતા.
ii.) તેમણે "પંચસિદ્ધાંતિકા" નામનો ખગોળશાસ્ત્રનો ખૂબ અગત્યનો ગ્રંથ લખ્યો હતો.
iii.) તેઓ ભૂકંપની આગાહી કરી શકતા હતા તેમજ ભૂમિગત જળનો ખ્યાલ પણ મેળવી શકતા હતા.

આર્યભટ્ટ
વરાહમિહિર
મહાવીરાચાર્ય
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP