ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

સમય ઓછો અને કામ ઘણાં
સાવ કંગાળ હોવું
જેવી સોબત તેવી અસર પડે
સ્વાર્થમાં નજર હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કયું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી ?

અદ્વૈત-દ્રૈત
જયેષ્ઠ-ભાદ્રપાદ
અથ-ઈતિ
આસ્તિક-નાસ્તિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP