GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ?

મહારાણી મહાકુંવરબા
રાવ ખેંગારજી
મહારાણી અહલ્યાબાઈ
મરાઠા શાસકોએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વૈશ્વિકરણની પ્રક્રિયા થી ભારતને શો ફાયદો થયો ?

નિકાસમાં વધારો
GDPનાં વૃદ્ધિદરમાં વધારો
ગ્રાહકો માટે પસંદગીમાં વધારો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
26 જાન્યુઆરી 2020 માં દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કોબી બ્રાયન્ટ કઈ રમત સાથે સંકળાયેલા હતા ?

ફૂટબોલ
બેડમિન્ટન
બાસ્કેટ બોલ
ટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP