GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે ?

આબુપર્વત પરના દેલવાડાના મંદિરો
જૂનાગઢમાં ગિરનાર ઉપર
શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં
શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'આઈ ડેર' તથા 'કાઉન્ટલી બેટન' કોની આત્મકથા છે ?

શ્રીમતી મેનકા ગાંધી
કિરણ બેદી
પુનિતા અરોરા
વિજયા લક્ષ્મી પંડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેના પૈકી કઈ સંખ્યાઓને 7 વડે નિ:શેષ ભાગી શકાય ?
1. 195195
2. 181181
3. 120120
4. 89189

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 4
ફક્ત 2 અને 4
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ?

સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ
ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે.
ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે.
બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP