GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે ?

જૂનાગઢમાં ગિરનાર ઉપર
શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં
આબુપર્વત પરના દેલવાડાના મંદિરો
શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારત માટે બંધારણસભાની રચના હેતુ બંધારણસભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો ?

કોંગ્રેસ પાર્ટી 1936
મુસ્લિમ લીગ 1946
સ્વરાજ પાર્ટી 1924
સર્વદલ સંમેલન 1946

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP