GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે ?

શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં
જૂનાગઢમાં ગિરનાર ઉપર
શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં
આબુપર્વત પરના દેલવાડાના મંદિરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે નીચેના પૈકી ખરા વિધાન પસંદ કરો.
1. આ યોજના ગરીબીરેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેકશન આપવા અંગે છે.
2. આ યોજના માટે પ્રધાનમંત્રીશ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા 'Give it up' પહેલ કરી હતી.

માત્ર 2
આપેલ પૈકી એક પણ નહીં
1 અને 2
માત્ર 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ ગધ્યાર્થ સમજાવો : 'હિન્દીઓની સ્થિતિનો પૂરતો ચિતાર આપવાનું આ સ્થાન નથી.'

હિન્દીઓનું ચિત્ર દોરવાનો અવકાશ નથી.
હિન્દીઓનું પૂરતું વર્ણન કરવાનો અવકાશ નથી.
હિન્દીઓની તસ્વીર લઈ શકાય એમ નથી.
હિન્દીઓનું વર્ણન કરવા ઇચ્છતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP