Talati Practice MCQ Part - 7 (5/2)X - 7 માં ચલનો ઘાતાક ___ છે. 7 5 1 5/2 7 5 1 5/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘પંચસિદ્ધાંતિકા’ના લેખક કોણ છે ? વરાહ મિહિર બાણ ભટ્ટ કાલિદાસ આર્યભટ્ટ વરાહ મિહિર બાણ ભટ્ટ કાલિદાસ આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાત સરકારે ક્યા વર્ષને નિર્મળ ગુજરાત વર્ષ તરીકે જાહેર કરેલ છે ? 2011 2006 2007 2008 2011 2006 2007 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે ? તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 We should not waste water because ___ none it is dirty water is life water is everywhere none it is dirty water is life water is everywhere ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ? ધ્રુવસેન બીજો ચંદ્રગુપ્ત મૌર્ય કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો ધ્રુવસેન બીજો ચંદ્રગુપ્ત મૌર્ય કુમારગુપ્ત ચંદ્રગુપ્ત બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP