Talati Practice MCQ Part - 7
‘પંચસિદ્ધાંતિકા’ના લેખક કોણ છે ?

વરાહ મિહિર
બાણ ભટ્ટ
કાલિદાસ
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે ?

તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ
ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ
ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર
નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

ધ્રુવસેન બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય
કુમારગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP