ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

વહેમ રાખનારનો વિનાશ થાય છે.
ત્યાગ કરો અને સુખ ભોગવો
મારા ભક્તનો કદી નાશ થતો નથી.
જેવું કર્મ તેવું ફળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'રેતી તણા આ રણ સમી આખીય મારી જિંદગી !' - આ પંક્તિમાં ___ છે.

સવૈયા છંદ
ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને
ઉપમા અલંકાર
હરિગીત છંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP