ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___ વહેમ રાખનારનો વિનાશ થાય છે. ત્યાગ કરો અને સુખ ભોગવો મારા ભક્તનો કદી નાશ થતો નથી. જેવું કર્મ તેવું ફળ વહેમ રાખનારનો વિનાશ થાય છે. ત્યાગ કરો અને સુખ ભોગવો મારા ભક્તનો કદી નાશ થતો નથી. જેવું કર્મ તેવું ફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રેતી તણા આ રણ સમી આખીય મારી જિંદગી !' - આ પંક્તિમાં ___ છે. સવૈયા છંદ ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને ઉપમા અલંકાર હરિગીત છંદ સવૈયા છંદ ઉપમા અલંકાર અને હરિગીત છંદ બંને ઉપમા અલંકાર હરિગીત છંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી જણાવો. - ગાભરી શ્રધ્ધા હોડી ભયભીત અજાણી શ્રધ્ધા હોડી ભયભીત અજાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અદ્વિતિય અદવિતય અદીતીય અદ્વિતીય અદ્વિતિય અદવિતય અદીતીય અદ્વિતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ 'પવન'નો પર્યાયવાચી નથી ? સ્વ અનિલ વાયુ સમીર સ્વ અનિલ વાયુ સમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "નવરાત્રી" કયા પ્રકારનો સમાસ છે ? કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP