ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

ત્યાગ કરો અને સુખ ભોગવો
જેવું કર્મ તેવું ફળ
વહેમ રાખનારનો વિનાશ થાય છે.
મારા ભક્તનો કદી નાશ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઠીક છે, હવે હું જઈને કહી આવીશ. - કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ?

સ્વીકારવાચક
પ્રમાણવાચક
સંભાવનાર્થ
નકરવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મર્મમાં કહેવું હોય કે કટાક્ષ કરવો હોય ત્યારે શેનો પ્રયોગ થાય છે ?

ભાવે પ્રયોગ
વિકારી પ્રયોગ
કેવળ પ્રયોગ
કાકુ પ્રયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP