ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___ ત્યાગ કરો અને સુખ ભોગવો મારા ભક્તનો કદી નાશ થતો નથી. વહેમ રાખનારનો વિનાશ થાય છે. જેવું કર્મ તેવું ફળ ત્યાગ કરો અને સુખ ભોગવો મારા ભક્તનો કદી નાશ થતો નથી. વહેમ રાખનારનો વિનાશ થાય છે. જેવું કર્મ તેવું ફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. સંબંધ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ કરણ વિભક્તિ સંબંધ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ કરણ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી નથી. નિનાદ નાદ અનિલ સ્વર નિનાદ નાદ અનિલ સ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પુત્રનો પર્યાય નથી ? દનુજ નન્દન સુત તનુજ દનુજ નન્દન સુત તનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વ્યંજનનો ઉચ્ચારસ્થાન પ્રમાણેનો પ્રકાર નથી ? તાલવ્ય મૂર્ધન્ય સંઘર્ષી ઔષ્ઠય તાલવ્ય મૂર્ધન્ય સંઘર્ષી ઔષ્ઠય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ? મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય. ધીરજથી કામ સારું થાય. થોડું થોડું કરતા મોટું કામ થાય. મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય. ધીરજથી કામ સારું થાય. થોડું થોડું કરતા મોટું કામ થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP