ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___ ત્યાગ કરો અને સુખ ભોગવો જેવું કર્મ તેવું ફળ વહેમ રાખનારનો વિનાશ થાય છે. મારા ભક્તનો કદી નાશ થતો નથી. ત્યાગ કરો અને સુખ ભોગવો જેવું કર્મ તેવું ફળ વહેમ રાખનારનો વિનાશ થાય છે. મારા ભક્તનો કદી નાશ થતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે. કર્મધારય ઉપપદ દ્વિગુ તત્પુરુષ કર્મધારય ઉપપદ દ્વિગુ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઠીક છે, હવે હું જઈને કહી આવીશ. - કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? સ્વીકારવાચક પ્રમાણવાચક સંભાવનાર્થ નકરવાચક સ્વીકારવાચક પ્રમાણવાચક સંભાવનાર્થ નકરવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો. : વાક્ + ઈશ વાકીશ વાગેશ વાગીશ વાકેશ વાકીશ વાગેશ વાગીશ વાકેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મર્મમાં કહેવું હોય કે કટાક્ષ કરવો હોય ત્યારે શેનો પ્રયોગ થાય છે ? ભાવે પ્રયોગ વિકારી પ્રયોગ કેવળ પ્રયોગ કાકુ પ્રયોગ ભાવે પ્રયોગ વિકારી પ્રયોગ કેવળ પ્રયોગ કાકુ પ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એવામાં એક આનંદના સમાચાર આવ્યા - વાક્યમાં કર્તા-પદ સમાચાર શું છે ? વિશેષણ સર્વનામ સંજ્ઞા કૃદંત વિશેષણ સર્વનામ સંજ્ઞા કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP