ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી ભાષામાં નીચેનામાંથી કયો પદક્રમ વ્યવહારમાં વધુ વપરાશમાં છે ?

કર્તા-ક્રિયાપદ-કર્મ
કર્તા-કર્મ-ક્રિયાપદ
ક્રિયાપદ-કર્મ-કર્તા
કર્મ-ક્રિયાપદ-કર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. - રેખાંકિત પદનો વ્યાકરણી મોભો જણાવો.

ક્રમવાચક વિશેષણ
સંખ્યાવાચક વિશેષણ
હકારવાચક ક્રિયાવિશેષણ
નિષેધવાચક ક્રિયાવિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP