સામાન્ય જ્ઞાન (GK)
એકસીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરી શકે ?

જીલ્લા મેજીસ્ટ્રેટ
ડિસ્ટ્રીક કોર્ટ
રાજય સરકાર
હાઇકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"The Fall of Sparrow" પુસ્તકના લેખકનું નામ જણાવો.

ઝફર ફતેહઅલી
લવકુમાર ખાચર
સલીમઅલી
વિક્રમ ગ્રેવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

24 કલાક
28 કલાક
48 કલાક
18 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો
ડોલોમાઈડ - તળાજા તાલુકો
ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો
સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

યોગગુરૂ બાબા રામદેવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP